Homeનગેન્દ્ર વિજય
નગેન્દ્ર વિજય
નગેન્દ્ર વિજય
Standard shipping in 7 working days

નગેન્દ્ર વિજય

 
₹90
Product Description

આ પુસ્તક એટલે ’સ્કોપ’, ’ફ્લેશ’, ’સફારી’ જેવા યુગસર્જક સામયિકોના તંત્રી અને ગુજરાતી જ્ઞાનવિજ્ઞાન લેખનના નગાધિરાજ નગેન્દ્રવિજય સાથે અંતરંગ અને આત્મીય સંવાદ.

આ પુસ્તકમાં નગેન્દ્ર વિજયના પિતા વિજયગુપ્ત મૌર્ય, નગેન્દ્ર વિજયના ગુરુ- કવિ વેણીભાઇ પુરોહિત, નગેન્દ્ર વિજયના પુત્ર- ’સફારી’ના સંપાદક હર્ષલ પુષ્કર્ણા જેવાં મહત્ત્વનાં પાત્રોની તસવીરો ઉપરાંત નગેન્દ્ર વિજયના સંઘર્ષ, કાર્યપદ્ધતિ અને સફળતા વિશે પણ અત્યાર લગી અજાણી રહેલી અનેક વાતો જાણવા મળે છે. નગેન્દ્ર વિજયની આત્મકથા કે જીવનકથા ન આવે ત્યાં સુધી, આ પુસ્તક તેમના પ્રેમી વાચકો માટે નગેન્દ્ર વિજયની હાથવગી કેફિયત બની રહેશેે.

પાનાંઃ ૯૬ કિંમત રૂ.૯૦ ((શિપિંગ ફ્રી))

Share

Secure Payments

Shipping in India

Great Value & Quality
Create your own online store for free.
Sign Up Now